જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
A
અડધું
B
બે ગણું
C
ચાર ગણું
D
આઠ ગણું
Easy
Download our app for free and get started
c (c)
\(L \propto n^2\)
So if \(n^{\prime}=2 n\)
\(L^{\prime}=4 L\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે અને $l$ અંતરે રહેલ પાટા પર $m$ દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક $R$ અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર $B$ છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, $E$ વોલ્ટ $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $\frac{E^a}{2 b}\,J / s$ એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. $\frac{b}{a}$ નું મૂલ્ય .......... હશે.