નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા $.....$ છે.

$A.$ $I _2( g ) \rightarrow 2 I ( g )$

$B.$ $HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )$

$C.$ $H _2 O ( l ) \rightarrow H _2 O ( g )$

$D.$ $C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )$

$E.$ પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)

  • A$3$
  • B$2$
  • C$4$
  • D$1$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(A \rightarrow\) Endothermic (Atomisation)

\(B \rightarrow\) Endothermic (Atomisation)

\(C \rightarrow\) Endothermic (Vapourisation)

\(D \rightarrow\) Exothermic (Combustion)

\(E \rightarrow\) Endothermic (Dissolution)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,bar$ પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ  વિધાન ઓળખો. 
    View Solution
  • 2
    $300\,K$ એ $C_6H_5COOH_{(s}), CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-408, -393$ અને $-286\, kJ \,mol^{-1}$ છે. તો અચળ કદે બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા કેટલા .....$kJ$ થાય ?$(R = 8.31 \,J \,mol^{-1}\,K^{-1})$
    View Solution
  • 3
    ઉષ્માગતિશાસ્ત્ર મુજબ પ્રક્રિયા પ્રતિવર્તીં કયારે કહી શકાય ?
    View Solution
  • 4
    $CaC_2$ ઉત્પન્ન કરવા $233.0\, g$ કેલ્શિયમ ઓક્સાઇડની પૂરતા પ્રમાણમાં કાર્બન સાથે પ્રકિયા થતા કેટલા .....$kJ$ ઉષ્માનો ફેરફાર થશે ?$Ca{O_{\left( s \right)}} + 3{C_{\left( s \right)}} \to Ca{C_{2\left( g \right)}} + C{O_{\left( g \right)}}\,\,;\,\Delta {H^o} = 464.8\,kJ/mol$
    View Solution
  • 5
    $HF$ અને $HCl$ ની રચનાની એન્થાલ્પી અનુક્રમે $-161\, kJ$ અને $-92\, kJ$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટુ છે?
    View Solution
  • 6
    બળતણ કોષમાં  મિથેનોલ બનતણ તરીકે અને ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. પ્રક્રિયા નીચે મુજબ છે. 

    $CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$

     $298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને  $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.

    View Solution
  • 7
    વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
    View Solution
  • 8
    આપેલ:

    $(I)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);$

    $\Delta {H^o_{298\,K}} =  - 285.9\,kJ\,mo{l^{ - 1}}$

    $(II)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);$

    $\Delta {H^o_{298\,K}} =  - 241.8\,kJ\,mo{l^{ - 1}}$

     તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....$kJ\,mol^{-1}$

    View Solution
  • 9
    $C + O_2 \rightarrow CO_2$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ...... હોય છે.
    View Solution
  • 10
    જો પ્રક્રિયા માટે $\Delta G^{o} >0$ તો......
    View Solution