કિર્ચોફનો પહેલો નિયમ ($\Sigma i = 0$) એ કયા નિયમના સંરક્ષણ પરથી મળે છે.
AIIMS 2000,AIPMT 1997,AIPMT 1992, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બલ્બના પ્રવાહમાં $1\%$  નો ફેરફાર કરતાં વપરાતાં પાવરમાં કેટલા ................. $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 2
    આપેલ નળાકાર તારની લંબાઈ $100\,\%$ જેટલી વધેલી છે. વ્યાસમાં થતાં સતત ઘટાડાને લીધે તારના અવરોધમાં થતો ફેરફાર ................ $\%$ હશે.
    View Solution
  • 3
    વોલ્ટમીટર $V_1$ અને $V_2$ ને $D.C.$ પરિપથમાં શ્રેણીમાં જોડેલ છે.$V_1$ નું અવલોકન $80\,V$ અને અવરોધ $200\,Ω/v$ છે.જો $V_2$ નો અવરોધ $32\,kΩ$ હોય,તો પરિપથનો કુલ વોલ્ટેજ કેટલા ............. $volts$ થાય?
    View Solution
  • 4
    ઇલેક્ટ્રોપ્લેટીંગ કઈ પરિસ્થિતીમાં મદદ કરે નહીં
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 6
    જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.
    View Solution
  • 7
    આપેલ આકૃતિ માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......થશે.
    View Solution
  • 8
    નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
    View Solution
  • 9
    $12\, ohm$ અવરોધ ધરાવતા તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે તો બે ખૂણા વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    વાહક તારનો અવરોધ વઘે જયારે...
    View Solution