કિરણ માટે વિચલનકોણ $30^o$ છે.જો એક ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલા .......$^o$ થાય?
  • A$15$
  • B$30$
  • C$ 45$
  • D$60$
Medium
Download our app for free and get startedPlay store
a
\(\delta = (\mu - 1)A\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
    View Solution
  • 2
    સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો

    $(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે

    $(b)$ ટેલિસ્કોપની મોટવણી  $1000$ છે

    $(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય

    $(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે

    સાચા વિધાનો કયા છે?

    View Solution
  • 3
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ વક્રીભવનાંકના ચાર પારદર્શક માધ્યમમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર થાય છે. બધી જ સપાટી એકબીજાને સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ આપાત કિરણ $AB$ ને સમાંતર છે, તો ......
    View Solution
  • 5
    સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો

    $(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે

    $(b)$ ટેલિસ્કોપની મોટવણી  $1000$ છે

    $(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય

    $(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે

    સાચા વિધાનો કયા છે?

    View Solution
  • 6
    વર્ણ વિપથન ગેરહાજર હોય છે જો બે પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં હોય.....
    View Solution
  • 7
    અંતર્ગોળ અરીસામાં, જો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, તો $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેના ગ્રાફનું સાચું સ્વરૂપ કયું થાય?
    View Solution
  • 8
    બર્હિગોળ લેન્સ $({R_1} = {R_2} = 10\,cm) (\mu = 1.5)$ ની કેન્દ્રલંબાઇ એ અંર્તગોળ અરીસા જેટલી છે.તો અંર્તગોળ અરીસાની વક્રતાત્રિજયા કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 9
    એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
    View Solution
  • 10
    $30\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થથી ચોથા ભાગનું છે. તો અરીસાથી પદાર્થનું અંતર ......$cm$ છે.
    View Solution