કક્ષીયગતિ માં, કોણીય વેગમાન સદીશ એ ....
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.
    View Solution
  • 2
    $m$ દળ અને $l$ લંબાઇ ધરાવતા સળિયાના મધ્યબિંદુ અને છેડાની મધ્યમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 3
    એક $\theta $ કોણવાળા ઢાળ પરથી સરકયા સિવાય ગબડીને અને ગબડયા સિવાય સરકીને નીચે આવતાં ઘન ગોળા (દળ $m$ અને ત્રિજયા $ R$) ના પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વિના તેની ત્રિજ્યા સંકોચાઈને $1/n^{th}$ મી થઈ જાય છે ત્યારે નવા દિવસની લંબાઈ કેટલી થશે ?
    View Solution
  • 5
    $4\ R$ બાજુની પાતળી ચોરસ પ્લેટનું દળ $ M$ છે તેમાંથી ચાર $R$ ત્રિજ્યાનું વર્તૂળ કાપી લેવામાં આવે છે. બાકી ભાગનું $ z -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.
    View Solution
  • 6
    $M$ દળ અને $R $ ત્રિજ્યાના ત્રણ ધન ગોળાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તંત્રની અક્ષ $XX'$ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ $v$ થી $a$ બાજુ ધરાવતા ચોરસની બાજુ પર $x-y$ સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન $\vec L$ માટે ખોટું છે?
    View Solution
  • 8
    $1\ m$ લંબાઈના હલકાં સળિયાના છેડે $ 5\ kg $ દળના બે ગોળા $ A$ અને $B $ જોડેલા છે. આ દળને બિંદુવત ધારો $A $ માંથી પસાર થતી અને મધ્યબિંદુમાંથી પસાર થતી સળિયાની લંબાઈને લંબ અક્ષો પર જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર  ...... થશે.
    View Solution
  • 9
    $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને ${\omega _0}$ ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે $m$ દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
    View Solution
  • 10
    એક $8\,kg$ દળ ધરાવતા પદાર્થને $2\,kg$ દળ અને $1\,m$ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા $CD$ ના એક છેડાથી લટકાવેલ છે, સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉર્ધ્વ (શિાોલંબ) દિવાલ સાથે ટકાવેલ છ. તે સળિયાને $A B$ તાર (કેબલ) વડે અવી રીતે ટેકવેલો છે કે જથી તંત્ર સંતુલનમાં રહે. કેબલમાં તણાવ $............\,N$ હશે.(ગુરુત્વીયપ્રવેગ $g=10\,m / s ^2$ )
    View Solution