કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
$(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
$(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
કારણ $R$ : બે નજીકના કોષો કોષરસતંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?