$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર $m, 2m, 3m$ અને $4m$ દળના કણો મૂકેલા છે.કેન્દ્ર પર રહેલા $m$ દળના કણ પર કેટલું બળ લાગતું હશે?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
    View Solution
  • 2
    જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને $K$ પરિભ્રમણ ગતિઉર્જા હોય તો જો પૃથ્વી ની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો થાય અને બીજા બધા પરિમાણ સરખા રહે તો
    View Solution
  • 3
    બે ઉપગ્રહો $A$ અને $B$ ના દળો અનુક્રમે $m$ અને $2 m$ છે. પૃથ્વીને ફરતે, $A$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને $B$ એ $2R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $K.E._A / K.E._B ,$ કેટલો થાય? 
    View Solution
  • 4
    $\mathrm{R}_{1}=1 \;\mathrm{m}$ અને $\mathrm{R}_{2}=2\; \mathrm{m}$ ત્રિજ્યા અને $\mathrm{M}_{1}$ અને $\mathrm{M}_{2}$ દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો $\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી $h$ ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા $r$ અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.
    View Solution
  • 6
    બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ $\frac{1}{R}$ (અને $1/{R^2}$ નહિ) ના સપ્રમાણમાં હોય, જયાં $R$ તેમની વચ્ચેનું અંતર, તો આ બળની અસર હેઠળ કણોની ભ્રમણકક્ષાની ગતિને કારણે કક્ષીય ઝડપ $v$ કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 7
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 8
    કેપ્લરના નિયમ પરથી, ગ્રહોએ ........ ગતિ કરે છે.
    View Solution
  • 9
    $\mathrm{m}$ દળ ધરાવતા સેટેલાઈટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં $u$ વેગથી લોન્ચ કરવામાં આવે છે. $\mathrm{R}$ ($R =$ પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર પહોચ્યા પછી તે $\frac{\mathrm{m}}{10}$ દળના રોકેટમાથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોચે છે તો રોકેટની ગતિઉર્જા કેટલી થશે?

    ($G$ ગુરુત્વાકર્ષણનો અચળાંક ; $\mathrm{M}$પૃથ્વીનું દળ)

    View Solution
  • 10
    $200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
    View Solution