કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર $\vec E$ $=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j$ મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?
  • A
    શૂન્ય
  • B$1$
  • C$\frac{{144}}{{25}}$
  • D$\frac{{25}}{{144}}$
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
b
From question,

\({E_x} = 5\,N/kg\,and\,{E_y} = 12\,N/kg\)

Gravitational potential

                   \(=Gravitational\, field\times\,distance\)

\(\therefore {V_{\left( {12m,0} \right)}} = {E_x} \times 12\,J/kg\)

\(and\,{V_{\left( {0.5m} \right)}} = {E_y} \times 5\,\,J/kg\)

\(\left( {Give\,:\,potential\,at\,the\,origin\,is\,zero} \right)\)

\(\therefore \frac{{{V_{\left( {12\,m,0} \right)}}}}{{{V_{\left( {0,5m} \right)}}}} = \frac{{{E_x} \times 12}}{{{E_y} \times 5}} = \frac{{5 \times 12}}{{12 \times 5}} = 1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભૂસ્થિર ઉપગ્રહ વિષે શું સાચું છે ?
    View Solution
  • 2
    કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $\overrightarrow g  = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j$ મુજબા આપવામાં આવે છે.$1\, kg$ દળના પદાર્થને ઉગમબિંદુથી $(7\, m, - 3\, m)$ લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં .......  $J$ ફેરફાર થાય.
    View Solution
  • 3
    એક તારો જેનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે તો કેટલી કોણીય ઝડપે તેની સપાટી પરથી કણ બહાર ફેકાવાનું સારું થાય ?
    View Solution
  • 4
    જ્યારે ઉપગ્રહએ પૃથ્વીની આસપાસ કોઈક કક્ષામાં પરિભ્રમણ કરી રહો હોય તો કઈ રાશિએ અચળ જળવાઈ રહે છે.
    View Solution
  • 5
    એક ગ્રહને ફરતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા એક સેટેલાઈટ (ઉપગ્રહ)નો આવર્તકાળ $6$ કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ચોથા ભાગનું છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યાં. . . . . . . હશે.

    (પૃથ્વી માટે ભૂસ્તરીય કક્ષાની ત્રિજ્યાં $4.2 \times 10^4 \mathrm{~km}$ આપેલ છે.)

    View Solution
  • 6
    $m$ દળનો માણસ એ $M$ દળ અને $R$ ત્રિજ્યાના ગ્રહ તરફ પડે છે. તે સપાટીની નજીક પહોંચે છે ત્યારે જાણો છે કે તે ગ્રહના નાના હોલમાંથી પસાર થઈ જશે. જેવો તે તેમાં પ્રેવેશે છે તે જોવે છે કે તે ગ્રહ એ $2 M / 3$ જેટલા દળ અને બિંદુવત દળ $M / 3$ ના અવગણ્ય જાડાઈના બે ગોળાકાર જોડકા વડે બનેલો છે. તો માણસ દ્વારા અનુભવાતો ગુરુત્વકર્ષી બળનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 7
    ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?
    View Solution
  • 8
    ગુરુત્વાકર્ષણ અચળાંક એ શેના પર આધાર રાખે છે ?
    View Solution
  • 9
    $500\, kg$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના વાતાવરણમાથી બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? $[g = 9.8\,m/{s^2}$, પદાર્થનીત્રિજ્યા $ = 6.4 \times {10^6}\,m]$
    View Solution
  • 10
    પૃથ્વી જેટલી ઘનતા અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ બમણો ધરાવતા ગ્રહ છે. તો ગ્રહ અને પૃથ્વીના ગુરુત્વપ્રવેગનો ગુણોતર શોધો.
    View Solution