કોઇલમાં $4A, 50 Hz$ પ્રવાહ પસાર કરતાં કોઇલમાં વપરાતો પાવર $240 W$ છે,$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ $100 V$ હોય,તો કોઇલનો ઇન્ડકટન્સ કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $RL$ પરિપથનો પાવર ફેકટર $1/2$ છે.જો $R = 100\,\Omega $ હોય,તો $L$ કેટલો થાય ? $ac$ની આવૃત્તિ $50 \,Hz$ છે.
    View Solution
  • 2
    ઓસ્સિલેટરમાં ઇન્ડકટર $0.5\, mH$ અને કેપેસિટર $20\, \mu F$ છે. તો અનુનાદ આવૃતિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 3
    $300 \Omega$ અવરોધ અને $\frac{1}{\pi }$ ઇન્ડકટરને $20 volts ,200 Hz,$ AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડતાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથમાં પ્રવાહ વિરુધ્ધ આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    $t =0$ સમયે કેપેસિટરમાં મહતમ ઊર્જા છે,તો કેટલા સમય પછી પરિપથમાં મહતમ પ્રવાહ થાય.
    View Solution
  • 6
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 7
    $LCR$ પરિપથમાં $R = 10\Omega $ અને $Z = 20\Omega .$ છે,તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 8
    એક બલ્બ અને સંધારકને શ્રેણીમાં $ac$ ઉદગમ સાથે જોડવવામાં આવેલ છે. ત્યારબાદ એક અવાહક (ડાયઇલેક્ટ્રીક) ને સંધારક પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે. બલ્બની તેજસ્વીતા. . . . . .
    View Solution
  • 9
    એક $LCR$ શ્રેણી પરિપથને $220\,V,50\,Hz$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં $R =80\; \Omega$ અવરોધ $X _{ L }= 70 \;\Omega$ ની ઈન્ડકટીવ રીએકટન્સ અને $x _{ C }=130\; \Omega$ ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર $\frac{x}{10}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હોય?
    View Solution
  • 10
    $5.0 \,H$ ના ઈન્ડક્ટર,$80\, \mu \mathrm{F}$ નો સંધારક અને $40\, \Omega$ અવરોધ ધરાવતા એક શ્રેણી $LCR$ પરિપથને $230\, V$ના બદલાતી આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ $......$ હોઈ શકે છે.
    View Solution