સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
  • A$C_2H_6N_2$
  • B$C_3H_4N$
  • C$C_6H_8N_2$
  • D$C_9H_{12}N_3$
Medium
Download our app for free and get startedPlay store
c
તત્વ      તત્વગુણોત્તર    સાપેક્ષ પરમાણુની સંખ્યા    સાદો ગુણોત્તર
 \(C\)   \(9\)  \(9/12=0.75\)  \(3\)
 \(H\)   \(1\)  \(1/1=1\)  \(4\)
 \(N\)   \(3.5\)  \(3.5/14=0.25\)  \(1\)

પ્રમાણસૂચક સૂત્ર . = \(C_3H_4N\)

\( n (12×3+1×4+14×1)=108\)

\( 54n = 108 ⇒ n=2  \) 

અણુસૂત્ર =\( C_6H_8N_2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.
    View Solution
  • 2
    મિથેનોલ અને એસિટોનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 4
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 5
    $I$ અને $II$ બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( $I> II$ નું અધિશોષણ)

    નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

    View Solution
  • 6
    સલ્ફર ધરાવતા સંયોજનની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ શેને આભારી છે ?
    View Solution
  • 7
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે તથા બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.
    View Solution
  • 8
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 9
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 10
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution