a ઈલેકટ્રોનની ઉર્જા લગાડેલા વિદ્યુતસ્થિતિમાન તફાવત વડે નિયંત્રિત કરવામાં આવે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?
બોહરના પરમાણુમાં $ n$ મી માન્ય કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા નું મૂલ્ય અને ઈલેક્ટ્રોનનું વેગમાન અનુક્રમે $E_n$ અને $J_n$ વડે દર્શાવવામાં આવે છે. તો.....
વિધાન $1$ : જયારે ફોટોસેલ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય $V_0$ અને ઉત્સર્જિત ફોટો - ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_{max}$ મળે છે.હવે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના બદલે $X-rays$ આપાત કરવામાં આવે,તો $V_o$ અને $K_{max}$ બંને વધે છે.
વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.51 \mathring A$ અને ધરા અવસ્થાની ઉર્જા $-13.6\; eV$ છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન ($\mu^{-}$) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ$=207 \mathrm{m}_{e}$] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?