કયો સંખ્યા ગુણધર્મ નથી?
  • A
    અભિસરણ દબાણ
  • B
    બાષ્પ દબાણમાં ઘટાડો
  • C
    ઠારણબિંદુમાં અવનયન
  • D
    વક્રીભવનાંક
Easy
Download our app for free and get startedPlay store
d
વક્રીભવનાંક એ અણુસંખ્યક ગુણધર્મ નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________. 
    View Solution
  • 2
    પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
    View Solution
  • 3
    $1$ મોલ દ્રાવ્ય (અબાષ્પશીલ) ને $4$ મોલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0\, kPa$ હોય તો શુદ્ધ દ્રાવકનુ બાષ્પદબાણ કેટલા ............... $\mathrm{kPa}$ થશે ?
    View Solution
  • 4
     $20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો . 
    View Solution
  • 5
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 6
    યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
    View Solution
  • 7
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 8
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 9
    સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ $119\, torr$ અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ $37.0\, torr$ છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ $0.50$ ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો. 
    View Solution
  • 10
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution