લોહીના સંદર્ભમાં લોહીના કોષો તેમના સામાન્ય સ્વરૂપને જાળવી રાખે છે તે દ્રાવણ કયું છે?
  • A
    આઇસોટોનિક
  • B
    આઇસોમોટિક
  • C
    હાઇપરટોનિક
  • D
    સમનોર્મલ
AIPMT 1991, Easy
Download our app for free and get startedPlay store
a
Isotonic or iso-osmotic solution: Solution in which water concentration outside the cell is the same as the water concentration within, so osmosis of water in and out happens at a similar rate.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યુરિયાનું જલીય દ્રાવણ (અણુભાર $=60$) વાતાવરણના દબાણે $ 100.18^o$ સે તાપમાને ઊકળે છે. પાણી માટે $K_f= 1.86$  કૅ કિગ્રા મોલ$^{-1}$ અને $K_b= 0.512$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ $=$ ..... $^o$ સે.
    View Solution
  • 2
    ખૂબ જ મંદ દ્રાવણો $BaCl_2$ ($t_1$) અને $KCl$ ($t_2$) કે જેમની મોલારિટી સમાન છે. તેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો સાચો સંબંધ જણાવો.
    View Solution
  • 3
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 4
    $27\,^oC $ તાપમાને $0.6\,g$  દ્રાવ્યને $ 0.1$ લિટર દ્રાવકમાં ઓગાળતાં   $1.23\,atm $ જેટલું અભિસરણ દબાણ થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol{e^{ - 1}}$ હશે.
    View Solution
  • 5
    બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 7
    $NaCl$ ના દ્રાવણના ઠારબિંદુનો ધટાડો $6\, K$ છે. જો પાણી માટે $K_f = 1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો $1\, kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $\mathrm{mol}$ થશે ?
    View Solution
  • 8
    જો $\alpha $ એ $Na_2SO_4$ નો વિયોજન અંશ હોય તો આણ્વિય દળ ગણવા વપરાતો વોન્ટ હોફ અવયવ $(i)$ ....... થશે. 
    View Solution
  • 9
    $0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
    View Solution
  • 10
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution