$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી રિંગની અક્ષ પર કેન્દ્ર $C$ થી $r$ અંતરે એક કણ મૂકેલો છે.જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણને કારણે રિંગના કેન્દ્ર $C$ પાસે પહોચે તો $C$ આગળ તેનો વેગ કેટલો હશે?
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.

    કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય

    View Solution
  • 2
    જો ગ્રહની ત્રિજ્યા $R$ અને ઘનતા $\rho $, હોય તો તેની નિષ્ક્રમણ ઝડપ કોના સમપ્રમાણમાં હોય ?
    View Solution
  • 3
    કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહ માટે શું અચળ હોય છે ?
    View Solution
  • 4
    પદાર્થˆનું વજન ખીણમાં, પૃથ્વીની સપાટી અને પર્વત પર અનુક્રમે $W_1$ , $W_2 $અને $W_3 $ હોય તો
    View Solution
  • 5
    એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક લંબગોળ કક્ષા માં ભ્રમણ કરે તો તેનો વેગ ......
    View Solution
  • 6
    ઉપગ્રહ માટે નિષ્ક્રમણ વેગ $11\;km/s$ છે. જો ઉપગ્રહને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણા પર પ્રક્ષેપિત કરવામાં આવે, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
    View Solution
  • 7
    ગુરુત્વાકર્ષણના અચળાંક માટે શું સાચું છે
    View Solution
  • 8
    એક $R$ ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર $r$ સાથે $\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) $ મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?
    View Solution
  • 9
    બે તારાના તંત્રમાં $m_{A}$ અને $m_{B}$ દળ ધરાવતા બે તારા $A$ અને $B$ અનુક્રમે $r_{A}$ અને $r_{B}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો $T_{A}$ અને $T_{B}$ અનુક્રમે તારો $A$ અને તારા $B$ નો આવર્તકાળ હોય, તો ..... 
    View Solution
  • 10
    કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.
    View Solution