$M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી $D_1$ ના વિરૂદ્ધ છેડા આગળ $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ $D_2$ અને $D_3$ ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $OO$' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળ ધરાવતો પદાર્થ $A$ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડતાં તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક ટુકડો $B$ નું દળ $1/3\ M$ અને બીજા ટુકડા $ C$ નું દળ $ 2/3\ M$ છે. પદાર્થ $A$ ના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટુકડાઓ $ B$ અને $ C$ થી બનતાં તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર .....
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m$ દળની નિયમિત મીટરપટ્ટીનો છેડે બે શિરોલંબ દોરી વડે લટકાવેલી છે. $m$ દળનો પદાર્થ $80$ ના કાપાં પર મૂકેલો છે. તો દોરીમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર શોધો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___
કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.