$M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી $D_1$ ના વિરૂદ્ધ છેડા આગળ $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ $D_2$ અને $D_3$ ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $OO$' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળ ધરાવતો પદાર્થ $A$ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડતાં તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક ટુકડો $B$ નું દળ $1/3\ M$ અને બીજા ટુકડા $ C$ નું દળ $ 2/3\ M$ છે. પદાર્થ $A$ ના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટુકડાઓ $ B$ અને $ C$ થી બનતાં તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર .....
    View Solution
  • 2
    સુરેખ સપાટી પર કોઈ તકતી સરક્યાં વગર ગબડે છે. તો રેખીય ગતિઉર્જા નો કુલ ગતિઉર્જા સાથેનો ગુણોત્તર શું મળે?
    View Solution
  • 3
    $(1)$ રિંગ 

    $(2)$ તકતી 

    $(3)$ ઘન નળાકાર

    $(4)$ ઘન ગોળો 

    બધા જ પદાર્થોના દળ $m$ અને ત્રિજ્યા $R$ છે તેમને સમાન ઢાળ પરથી મુક્તા તે ગબડીને નીચે તળિયે આવે છે. તો પ્રથમ તળિયે કયા નંબરનો પદાર્થ આવશે?

    View Solution
  • 4
    બે તકતીમાંથી એકની ઘનતા $7.2\ g / cm^3$ અને બીજીની ઘનતા $8.9\ g/cm^3$ છે. આ બંનેના દળ અને જાડાઈ સરખી છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m$ દળની નિયમિત મીટરપટ્ટીનો છેડે બે શિરોલંબ દોરી વડે લટકાવેલી છે. $m$ દળનો પદાર્થ $80$ ના કાપાં પર મૂકેલો છે. તો દોરીમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___  
    View Solution
  • 7
    કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર $......$ હશે.
    View Solution
  • 8
    $f_0 = 1.3\, rev/sec$ આવૃતિથી ભ્રમણ કરતી વર્તુળાકાર તકતી $30\, seconds$ માં સ્થિર થાય છે. તો અંદાજિત કોણીય પ્રવેગ ....... $rad/{\sec ^2}$ થશે.
    View Solution
  • 9
    $80\ cm$ વિકર્ણ ધરાવતા ચોરસ $ABCD$ ના ખૂણા પર અનુક્રમે $8, 2, 4, 2\ kg$ ના કણ મૂકેલા છે . તો $A$ ખૂણા થી દ્રવ્યમાનકેન્દ્ર નું અંતર ...... $cm$ થાય.
    View Solution
  • 10
    જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી ઊપર સરક્યાં વિના (લપસ્યા વિના) ગબડે છે, ત્યારે ઘર્ષણ વડે થતું કાર્ય શું હશે?
    View Solution