$M$ દળ ધરાવતા સમસ્થાનિકો વચ્ચેની ન્યૂક્લિયર વિખંડન પ્રક્રિયા દરમ્યાન ત્રણ જનિત ન્યૂક્લિયસો બને છે. જનિત ન્યૂક્લિયસોની દળ ક્ષતિ $\Delta M$ ના સ્વરૂપે ઝડપ___________થશે.
  • A$\sqrt{\frac{2 \mathrm{c} \Delta M}{\mathrm{M}}}$
  • B$\frac{\Delta \mathrm{Mc}^2}{3}$
  • C $c \sqrt{\frac{2 \Delta M}{M}}$
  • D$c \sqrt{\frac{3 \Delta M}{M}}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
\((\mathrm{X}) \rightarrow(\mathrm{Y})+(\mathrm{Z})+(\mathrm{P})\)

\(\mathrm{M} \quad \mathrm{M} / 3 \mathrm{M} / 3 \mathrm{M} / 3\)

\(\Delta \mathrm{Mc}^2=\frac{1}{2} \frac{\mathrm{M}}{3} \mathrm{~V}^2+\frac{1}{2} \frac{\mathrm{M}}{3} \mathrm{~V}^2+\frac{1}{2} \frac{\mathrm{M}}{3} \mathrm{~V}^2\)

\(\mathrm{~V}=\mathrm{c} \sqrt{\frac{2 \Delta \mathrm{M}}{\mathrm{M}}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયોએક્ટિવ તત્ત્વ $N$ પરમાણુઓ $n$ સંખ્યાના $\alpha$- કણોના સ્ત્રાવ પ્રતિ સેકન્ડ કરે તો તત્વનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં
    View Solution
  • 2
    ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા .......છે.
    View Solution
  • 3
    ન્યુક્લિયર પ્રક્રિયા $_Z{X^A}\, \to {\,_{Z + 1}}{Y^A}{ + _{ - 1}}{e^0} + \bar p$ શું દર્શાવે છે?
    View Solution
  • 4
    $60$ મિનિટ નો અર્ધઆયુ સમય ધરાવતા તત્ત્વનો $3$ કલાક પછી કેટલા ........... $\%$ ભાગ વિભંજીત રહે?
    View Solution
  • 5
    પ્રોટોન  અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ $1.6 \times 10^{-27}\,kg$ અને ન્યુકિલયસની ત્રિજ્યા $1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m$ છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર $n \times 10^{13}$ છ. તો $n$ નું મૂલ્ચ $............$ છે.
    View Solution
  • 6
    ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?
    View Solution
  • 8
    રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?
    View Solution
  • 9
    કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
    View Solution