$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0. 5 $ હોય તેવા એક બોલને અમુક ઉંચાઈએ છોડતા તેના દરેક ઉછળાટનો પ્રતિશત ઊર્જા ક્ષય કેટલા........$\%$ હશે?
    View Solution
  • 2
    $20kg$ નો પદાર્થ $10m/s$ ના વેગથી  $5 kg. $ ના સ્થિર રહેલા પદાર્થ સાથે અથડાઇને ચોંટી જાય છે. .તો તેમની સંયુકત ગતિઉર્જા.....$J$
    View Solution
  • 3
    ત્રણ વસ્તુઓ $A, B$ અને $C$ ને સમાન ગતિઊર્જાઓ છે અને તેમના દળો અનુક્રમે $400 \mathrm{~g}$, $1.2 \mathrm{~kg}, 1.6 \mathrm{~kg}$ છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર. . . . . . .હશે.
    View Solution
  • 4
    $6.4\,m$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની અંદર, નીચેના બિંદુથી બાઇકને એક પરિભ્રમણ પૂરું કરવા માટે જરૂરી લઘુત્તમ વેગ .......... $m/s$ હશે.
    View Solution
  • 5
    સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U = ax^2 - bx $ સૂત્રની મદદથી આપી શકાય. જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. બળનું નિરૂપણ કરો.
    View Solution
  • 6
    બે સમાન ગોળાઓ $A$ અને $B $ સમાન વેગ સાથે તેવા જ $C $ અને $D$ ગોળાઓ સાથે અથડાય છે. તો સંઘાત પછી
    View Solution
  • 7
    $3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 8
    $n$ સમાન ઘનાકાર ટુકડાઓ ની સેટ લીસ્સી સમક્ષિતિજ સપાટી પર રેખીય દિશામાં એકબીજાને સમાંતર રહે તેમ મૂકેલા છે. કોઈપણ બે નજીકના બ્લોકની સપાટીઓ વચ્ચે નું અંતર $L$ છે. એક છેડે રહેલા બ્લોક ને $t = 0$ સમયે $v$  ઝડપ થી તેની પછીના બ્લોક તરફ ગતિ કરવવામાં આવે છે. દરેક સંઘાત સંપૂર્ણ રીતે સ્થિતિસ્થાપક છે. તો.....
    View Solution
  • 9
    નીચેના બે વિધાનો પરથી આપેલ વિકલ્પમાંનો જવાબ શોધો. વિધાન $-1$  : એક જ દિશામાં ગતિ કરતા બે કણો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં તેમની બધી જ ઊર્જા ગુમાવતા નથી.

    વિધાન $-2$  : બધા જ પ્રકારના સંઘાતો માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પળાય છે.

    View Solution
  • 10
    વેગમાનમાં $50\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય?
    View Solution