a Maximum boiling azeotrope are formed by solutions which show negative deviation from ideal behaviour.
Water + Nitric acid shows negative deviation.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
$25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
$20\%$ એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના $5\,g$ ને $500\,mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન $.....\times 10^{–3}\;{ }^{\circ}C$ છે.(નજીકનાં પૂર્ણાંકમાં)
$C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.
[પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]