મીટર બ્રીજમાં $10\,Ω$ અને $30\,Ω$ અવરોધ લગાડેલ છે.હવે,અવરોધની અદલાબદલી કરવામાં આવતાં તટસ્થ બિંદુનું સ્થાનાંતર કેટલા .................. $cm$ થાય?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પોલા નળાકાર વાહકની લંબાઇ $3.14\,m$ છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $4\,mm$ અને $8\,mm$ છે.વાહકનો અવરોધ $n \times 10^{-3}\,\Omega$ છે.જો દ્રાવ્યની અવરોધકતા $2.4 \times 10^{-8}\,\Omega m$ હોય તો $n$ નું મૂલ્ય $............$ છે.
તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ $8 \times 10^{28}\,m ^{-3}$ જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ $= 2 10^{-6}\,m ^2$ છે અને તે $3.2\,A$ પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ $.......\times 10^{-6}\,ms ^{-1}$ છે.
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધ ધરાવતો તાર ધરાવે છે. તેને $2\,V\ emf$ વાળા કોષ સાથે જોડવામાં આવેલ છે. તો એકમ લંબાઈ દીઠ વિધુત સ્થિતિમાનનો તફાવત .... હશે.
બે $200\ k\Omega$ અને $1\ M\Omega$ ના અવરોધો પોટેન્શીયલ ડિવાઈડર પરીપથની રચના કરે છે. જો તેના બંને છેડા પરના અવરોધો $+\ 3\,V$ અને $-\ 15\,V$ હોય તો જંકશન આગળ વોલ્ટેજ.................. $V$ હશે.
જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.