નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
  • A
    વ્હીસ્ટન- બ્રીજ અતિ સંવેદનશીલ સ્થિતિમાં હોય જયારે તેના ચારેય અવરોધો પરિમાણનાં સરખા ક્રમના હોય.
  • B
    સમતુલ્ય વ્હીસ્ટન- બ્રીજમાં જો સેલ અને ગેલ્વેનોમીટરના સ્થાન પરસ્પર બદલવામાં આવે તો નલ- પોઇન્ટ વિક્ષોભીત થાય છે.
  • C
    રિહ્યોસ્ટેટનો ઉપયોગ પોટેન્શીયલ ડીવાઇડર તરીકે થઇ શકે છે.
  • D
    કિરર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણ દર્શાવે છે.
JEE MAIN 2017, Easy
Download our app for free and get startedPlay store
b
There is no change in null point, if the cell and the galvanometer are exchanged in a balanced wheatstone birdge.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં, $R_3$ અવરોધમાં પ્રવાહ___________થશે.
    View Solution
  • 2
    હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર વિરૂદ્ધ સમય આલેખ પરથી $t=4\,s$ એ પ્રવાહનું મૂલ્ય કેટલા ............. $\mu  A$ હશે?
    View Solution
  • 4
    $l$ લંબાઈના એક ધાતુના તારના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ મળે છે. જો......હોય તો ડ્રીફટ વેગ બમણો હશે.
    View Solution
  • 5
    $10\, m$ લંબાઈ અને $20\, \Omega$ નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને $25 \,V$ ની બેટરી અને $30\, \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. $E$ જેટલું $emf$ ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર $250\, cm$ લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. $E$ નું મૂલ્ય $\frac{x}{10} V$ છે. $x$ નું મૂલ્ય ........થશે.
    View Solution
  • 6
    પ્લેટેનીયમ-અવરોધ થરોંમીટરમાંના પ્લેટેનીયમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે $8 \Omega$ અને $10 \Omega$ છે. તેને $400^{\circ} \mathrm{C}$ તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેનેનીયમ તારનો અવરોધ . . . . . થશે.
    View Solution
  • 7
    જો આકૃતિમાંના પ્રત્યેક અવરોધ $9\, \Omega$ ના હોય તો એમિટરનું અવલોકન (વાંચન) .............. $A$ છે.
    View Solution
  • 8
    એક બેટરીનું $e.m.f.$ $4\,V$ અને આંતરિક અવરોધ $'r'$ છે. જ્યારે એક બેટરીને $2$ ઓહમના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે તો પરિપથમાં $1$ એમ્પિયરનો વિધુત પ્રવાહ પસાર થાય છે ને બેટરીના છેડાઓને સીધા જ જોડેલા હોય તો તેમાંથી કેટલા ......... $A$ વિધુતપ્રવાહ પસાર થશે ?
    View Solution
  • 9
    $1.0\, m$ લંબાઇ અને $0.6\, cm$ વ્યાસ ધરાવતા તારનો અવરોધ $3.0 × 10^{-3}\, Ω$ છે.સમાન દ્રવ્યમાંથી બનાવેલ $2.0\, cm$ વ્યાસ અને $1.0\, mm$ જાડાઇ ધરાવતી તકતી વચ્ચેનો અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    ઇલ માછલી તેના બાયોલોજીકસ કોષો જે ઈલેકટ્રોપ્લાકના આધારે વિધુતપ્રવાહ પેદા કરી શકે છે. ઈલમાં કુલ $5000$ ઈલેકટ્રોપ્લાક $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલી છે. દરેક ઈલેકટ્રોપ્લાક $0.15\ V\ emf$ અને $0.25\, \Omega$ નો આંતરીક અવરોધ ધરાવે છે. ઈલની આજુબાજુનું પાણી તેના માથા અને પૂંછળી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500 \,\Omega$ છે. ઈલ દ્વારા પાણીમાં પેદા થતો વિધુતપ્રવાહ .......... $A$ થાય.
    View Solution