પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધ ધરાવતો તાર ધરાવે છે. તેને $2\,V\ emf$ વાળા કોષ સાથે જોડવામાં આવેલ છે. તો એકમ લંબાઈ દીઠ વિધુત સ્થિતિમાનનો તફાવત .... હશે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
    View Solution
  • 2
    $l$ લંબાઈના એક ધાતુના તારના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ મળે છે. જો......હોય તો ડ્રીફટ વેગ બમણો હશે.
    View Solution
  • 3
    નીચે દર્શાવેલ પરિપથમાં $a$ અને $b$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........$\Omega$
    View Solution
  • 4
    સમાન વ્યાસના બે તારો ની અવરોધકતા ${\rho _1}$ અને ${\rho _2}$ છે અને લંબાઇ $l_1$ અને $l_2$ છે.તેમને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?
    View Solution
  • 5
    ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ $R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]$ મુજબ આપવામાં આવે છે. ${T_0} = 300\,K$ તાપમાને અવરોધ $R = 100\,\Omega $ અને $T = 500\,K$ તાપમાને અવરોધ $R = 120\,\Omega $ છે. ટોસ્ટર $200\, V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે $30\, s$ $300\;K$ થી વધીને $500\, K$ થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?
    View Solution
  • 6
    $60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો કેટલા .............  રૂપિયા બીલ આવશે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલા ............ $V$ થાય?
    View Solution
  • 8
    કોપરની પટ્ટી અને જર્મેનિયમની પટ્ટીને રૂમ તાપમાનથી $80\, K$ તાપમાન સુધી ઠંડી પાડવામાં આવે તો તેમના અવરોધ વિષે શું કહી શકાય?
    View Solution
  • 9
    કોઇ અવરોધ $R$ માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય $t $ સાથે $ Q=at-bt^2 $ અનુસાર બદલાય છે.જયાં $a $ અને $b$ ઘન અચળાંકો છે. $R$ માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?
    View Solution
  • 10
    આપેલ પરિપથના કેપેસિટરમાં કેટલી ઊર્જાનો સંગહ થાય?
    View Solution