Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\,mm$ પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ $6.8\,cm$ લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $1.5\,mm$ અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $7$ મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ $cm^2$ થશે.
[સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $50$ કાપા છે]
વિદ્યાર્થી દ્વારા વાપરવામાં આવતા વર્નિયર કેલિપર્સ માં $20$ કાંપા છે જે મુખ્ય સ્કેલ પર $1\;cm$ દર્શાવે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $6$ મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. વિદ્યાર્થી વર્નિયર સ્કેલનો ઉપયોગ લાકડાના નળાકારની લંબાઈ માપવામાં કરે છે. વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.20\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો $8$ મો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે તે નળાકારની જાડાઈ માપે છે ત્યારે તેને જાણવા મળે છે કે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $1.50\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો છઠ્ઠો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ અને વ્યાસનું સાચું મૂલ્ય કેટલું હશે?