$M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}$ એ કોનું પારિમાણિક સૂત્ર છે?
  • A
    અવરોઘકતા 
  • B
    વાહકતા
  • C
    અવરોધ
  • D
    એક પણ નહીં
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Resistivity \([\rho ] = \frac{{[R]\,.\,[A]}}{{[l]}}\)

\({\rm{where }} [R] = [M{L^2}{T^{ - 1}}{Q^{ - 2}}]\)

\(\therefore \) \([\rho ] = [M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
    View Solution
  • 2
    એક તંત્રના મૂળભૂત એકમો ઘનતા $[D]$, વેગ $[V]$ અને ક્ષેત્રફળ $[A]$ છે. તો આ તંત્રમાં બળનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 3
    નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?
    View Solution
  • 4
    નીચે પૈકી કઈ રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે?
    View Solution
  • 5
    $P = \frac{{a - {t^2}}}{{bx}}$ છે જ્યાં $P$ દબાણ, $x$ અંતર અને $t$ સમય છે તો $a/b$ નું પરિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 6
    મૂલ્ય $2.845$ ના ત્રણ સાર્થક અંકો કયા છે?
    View Solution
  • 7
    $0.5\,mm$ પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ $6.8\,cm$ લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $1.5\,mm$ અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $7$ મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ $cm^2$ થશે.

    [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $50$ કાપા છે]

    View Solution
  • 8
    $5.997 \,m$ લંબાઈ ત્રણ સાર્થક અંકો સુધી લઈ ગયેલ છે તેને ........... $m$ રીતે લખી શકાય?
    View Solution
  • 9
    વિદ્યાર્થી દ્વારા વાપરવામાં આવતા વર્નિયર કેલિપર્સ માં $20$ કાંપા છે જે મુખ્ય સ્કેલ પર $1\;cm$ દર્શાવે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $6$ મો કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે બંધ બેસે છે. વિદ્યાર્થી વર્નિયર સ્કેલનો ઉપયોગ લાકડાના નળાકારની લંબાઈ માપવામાં કરે છે. વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.20\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો $8$ મો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે તે નળાકારની જાડાઈ માપે છે ત્યારે તેને જાણવા મળે છે કે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $1.50\, cm$ ની જમણી બાજુ અને વર્નિયર સ્કેલનો છઠ્ઠો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ અને વ્યાસનું સાચું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    આવૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution