મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
IIT 1985, Easy
Download our app for free and get startedPlay store
b
(b)According to the Raoult’s law for the non-volatile solute the relative lowering of vapour pressure of a solution containing a non-volatile is equal to the mole fraction of the solute.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$  લીટર પાણીમાં $\frac{{\Delta {T_f}}}{{{K_f}}}$ નું મૂલ્ય $\frac{1}{{1000}}$ જેટલું થાય ત્યાં સુધી .......... $gm$ ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 2
    જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
    View Solution
  • 3
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution
  • 4
    જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$  પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $  યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
    View Solution
  • 5
    $0.80\, atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60\, atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.
    View Solution
  • 6
    જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
    View Solution
  • 7
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 8
    $2, 4, 8, 16, 32, 64$  અવલોકનોનો સમગુણોત્તર મધ્યક કેટલો થાય ?
    View Solution
  • 9
    $298\, {~K}$ પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન ${CO}_{2}$ વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો ${CO}_{2}$ $0.835$ બારનું આંશિક દબાણ લાવે તો ${CO}_{2}$ના $x \,{~m} \,{~mol}$ $0.9\,{~L}$ પાણીમાં ઓગળી જશે. $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

    ($298\, {~K}$ એ હેન્રીના નિયમનો અચળાંક ${CO}_{2}$ માટે $1.67 \times 10^{3}$ બાર છે.)

    View Solution
  • 10
    $0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
    View Solution