જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
  • A
    દ્રાવ્યના મોલ અંશ વધે 
  • B
    ઉત્કલનબિંદુ માં વધારો
  • C
    અભિસરણ દબાણ વધે છે.
  • D
    બધા જ સાચા છે.
Easy
Download our app for free and get startedPlay store
c
 જો દ્રાવકના મોલ અંશ ઘટે તો દ્રાવ્યના મોલ અંશ વધે છે જેથી દ્રાવણનું બાષ્પદબાણ ઘટે છે તો અભિસરણ દબાણ વધે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 $ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે?
    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં $MgCl _2$ ના $80\,mole$ ટકાવાર વિયોજીત થાય છે.$38^{\circ} C$ પર $MgCl _2$ ના $1.0\,molal$ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $.......\,mm\,Hg$ છે.(નજીકની પૂર્ણાક) આપેલ : $38^{\circ}\,C$ પર પાણીનું બાષ્પદબાણ $50\,mm\,Hg)$ છે.
    View Solution
  • 3
    શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$  બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$  છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા  $90\,cal$  પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
    View Solution
  • 4
    $500$  ગ્રામ પ્રોટીન પ્રતિ લીટર દ્રાવણ ધરાવતા દ્રાવણએ $ 3.42 $ ગ્રામ સુગર પ્રતિ લીટર દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. પ્રોટીનનો અણુભાર એ
    View Solution
  • 5
    સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે, જયારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ $'i'$....... થશે.
    View Solution
  • 6
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution
  • 7
    $0.2$  મોલલ એસિડ $HX$ એ દ્રાવણમાં $ 20\%$ આયનીકરણ થાય છે. $K_f$ $= 1.86\,K$ મોલીરીટી$^{-1}$ તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થાય.
    View Solution
  • 8
    યુરિયા  અને $Al_2(sO_4)_3$ ના $ 0.1 M $ દ્રાવણોમાંથી $ .........$

    $(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.

    $(b)$  યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.

    $(c)$  $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .

    $(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.

    View Solution
  • 9
    ધન પદાર્થને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ઉત્કલનબિંદુને  લાગતાં નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસદ કરો : વિધાન $- 1 : 1$  મોલલ ગ્લુકોઝ જલીય $1000 $ ગ્રામ પણીમાં $ 180 $ ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. વિધાાન $ - 2 :1000$  ગ્રામ પાણીમાં $1 $ મોલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $1 $ મોલલ દ્રાવણ કહેવાય છે.
    View Solution
  • 10
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution