જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
  • A
    દ્રાવ્યના મોલ અંશ વધે 
  • B
    ઉત્કલનબિંદુ માં વધારો
  • C
    અભિસરણ દબાણ વધે છે.
  • D
    બધા જ સાચા છે.
Easy
Download our app for free and get startedPlay store
c
 જો દ્રાવકના મોલ અંશ ઘટે તો દ્રાવ્યના મોલ અંશ વધે છે જેથી દ્રાવણનું બાષ્પદબાણ ઘટે છે તો અભિસરણ દબાણ વધે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 2
    $0.52\,^oC$ જેટલુ ઠારબિંદુ ધરાવતા યુરિયાના જલીયા દ્રાવણનુ $37\,^oC$ તાપમાને અભિસરણ દબાણ ........... $\mathrm{atm}$ ગણો. મોલાલિટી અને મોલારિટીને મૂલ્યની દૃષ્ટિએ સમાન ગણો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 3
    કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો. 
    View Solution
  • 4
    અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

    [ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    $\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

    View Solution
  • 5
    દ્રાવકમાં દ્રાવ્યનું એક મોલલ દ્રાવણ માટેના ઉત્કલનબિંદુમાં ઉન્નયન ને શું કહે છે ?
    View Solution
  • 6
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 7
    $[Ag(CH_3NH_2)_2]Cl$ ની $2\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ .........
    View Solution
  • 8
    $1$  લીટર પાણીમાં $\frac{{\Delta {T_f}}}{{{K_f}}}$ નું મૂલ્ય $\frac{1}{{1000}}$ જેટલું થાય ત્યાં સુધી .......... $gm$ ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 9
    એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.

    ($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)

    View Solution
  • 10
    $125.0 $ ગ્રામ પાણીમાં $0.85$  ગ્રામ $ZnCl$ ધરાવતા દ્રાવણનું ઠારણ બિંદુ  $-\,0.23^o$ સે છે આ ક્ષારનો યોગ્ય વિયોજન અંશ .......... $\%$. (પાણીમાં $K_f$  $= 1.86\,\,K \,kg\, mol$ $^{-1}$, $zn$નો = $65.3$  પ.ભાર $= 35.5$ )
    View Solution