જો દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઘટે તો.....
  • A
    દ્રાવ્યના મોલ અંશ વધે 
  • B
    ઉત્કલનબિંદુ માં વધારો
  • C
    અભિસરણ દબાણ વધે છે.
  • D
    બધા જ સાચા છે.
Easy
Download our app for free and get startedPlay store
c
 જો દ્રાવકના મોલ અંશ ઘટે તો દ્રાવ્યના મોલ અંશ વધે છે જેથી દ્રાવણનું બાષ્પદબાણ ઘટે છે તો અભિસરણ દબાણ વધે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેટલા ગ્રામ $C{H_3}OH$ પાણીમાં ઉમેરવું જોઈએ જેથી $150\,ml$ $2\,M\,C{H_3}OH$ દ્રાવણ મળે.
    View Solution
  • 2
    ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
    View Solution
  • 3
    $1 $ મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ કેટલા હશે?
    View Solution
  • 4
    $30^o$  સે. એ પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1$ મોલ $A $ અને $2 $ મોલ $ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાહ્ય દબાણ $250 $ મિમી $Hg $ છે. કુલ બાષ્પદબાણ $300 $ મિમી $Hg $ થાય જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1$ મોલ $A$ ઉમેરતા સમાન તાપમાને શુધ્ધ $A $ અને $B$  નું બાષ્પ દબાણ કેટલું થાય ?
    View Solution
  • 5
    નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 6
    એસિટોનનું ઇથેનોલમાં દ્રાવણ ......
    View Solution
  • 7
    મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
    View Solution
  • 8
    $0.80\, atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60\, atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.
    View Solution
  • 9
    $24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$  વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution