મંદ દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ દર્શાવે છે કે .... 
  • A
    બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે. 
  • B
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે
  • C
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાંના દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે
  • D
    દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકના મોલ-અંશ જેટલુ હોય છે,
IIT 1985, Easy
Download our app for free and get startedPlay store
b
(b)According to the Raoult’s law for the non-volatile solute the relative lowering of vapour pressure of a solution containing a non-volatile is equal to the mole fraction of the solute.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ $373\,K$  ($760\,mm$ પર) છે. $298\,K$ પર પાણીનું બાષ્પદબાણ $23\,mm$ છે. જો બાષ્પાયનની એન્થાલ્પી $40.656\,kJ/mole$ છે ,તો $23\,mm$ દબાણ પર, પાણીનું ઉત્કલન બિંદુ $\mathrm{K}$ હશે.
    View Solution
  • 2
    જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
    View Solution
  • 3
    $300\,K$ અને $500\,torr$ પર $N_2$ ની પાણીમાં દ્રાવ્યતા $0.01\,g\,L^{- 1}$ છે. તો $750\,torr$ પર દ્રાવ્યતા ( in $g\,L^{ -1}$) જણાવો. 
    View Solution
  • 4
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 5
    પાણીમાં ત્રણા વાયુઓ ($A, B, C$)ના હેન્રી નિયમ આચળાંક $\left(\mathrm{K}_{\mathrm{H}}\right)$ મૂલ્યો અનુક્રમ $145,2 \times 10^{-5}$ અને $35 \mathrm{kbar}$ છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તે
    View Solution
  • 6
    $750$ મિલિ $0.5\,M\,HCl$ ને $250$ મિલિ $2\, M\,HCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી  .........$M$ થાય છે.
    View Solution
  • 7
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution
  • 8
    ખૂબ જ મંદ દ્રાવણો $BaCl_2$ ($t_1$) અને $KCl$ ($t_2$) કે જેમની મોલારિટી સમાન છે. તેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો સાચો સંબંધ જણાવો.
    View Solution
  • 9
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 10
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution