પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
  • Aશુદ્ધ $HCl$
  • B
    શુદ્ધ પાણી
  • Cશુદ્ધ પાણી તેમજ $HCl$
  • D$HCl$અને $H_2O$ બંને શુદ્ધ અવસ્થામાં નહી
Easy
Download our app for free and get startedPlay store
d
એજિયોટ્રોપીક મિશ્રણના ઘટકો નિસ્યંદન પધ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$  વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
    View Solution
  • 2
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 3
    પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
    View Solution
  • 4
    એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે, તેને ...... કહે છે.
    View Solution
  • 5
    $H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution
  • 6
    $-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ની $0.18\, m$ જલીય દ્રાવણનુ $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ ગણો. દ્રાવણનુ કદ શુદ્ધ પાણીના કદ જેટલુ ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$
    View Solution
  • 7
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 8
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution
  • 9
    કયાને $ A$ માંથી $B$ દ્રાવણમાં અભિસરણ થતું નથી?
    View Solution
  • 10
    $1 $ મોલ હેપ્ટેન ($V.P = 92$  મિમી $Hg$) ને $4$ મોલ ઓક્ટેન સાથે મિશ્ર કરવામાં ($V.P = 31$ મિમી $ Hg$ ) આવે છે. પરિણામી આદર્શ દ્રાવણનું બાષ્પદબાણ .......... મિમી $ Hg$ હોય છે.
    View Solution