પાણી (ઉ.બિં $100$ સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$ સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
Aશુદ્ધ $HCl$
B
શુદ્ધ પાણી
Cશુદ્ધ પાણી તેમજ $HCl$
D$HCl$અને $H_2O$ બંને શુદ્ધ અવસ્થામાં નહી
Easy
Download our app for free and get started
d એજિયોટ્રોપીક મિશ્રણના ઘટકો નિસ્યંદન પધ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૂકી હવાને સૌ પ્રથમ $10$ ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$ ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
પ્રવાહીઓ $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $20\,^oC$ પર, $1$ મોલ $A$ અને $2$ મોલ $B$ ધરાવતુ દ્રાવણનુ કુલ બાષ્પદબાણ $250\,\,mm\,Hg$ છે. પ્રથમ દ્રાવણમાં જ્યારે વધુ $1$ મોલ $A$ ઉમેરવામાં આવે ત્યારે કુલ બાષ્પદબાણ $300\,\,mm\,Hg$ થાય છે. તો સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ જણાવો.
$1 $ મોલ હેપ્ટેન ($V.P = 92$ મિમી $Hg$) ને $4$ મોલ ઓક્ટેન સાથે મિશ્ર કરવામાં ($V.P = 31$ મિમી $ Hg$ ) આવે છે. પરિણામી આદર્શ દ્રાવણનું બાષ્પદબાણ .......... મિમી $ Hg$ હોય છે.