મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે $7.5$ અને $13.6$ છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે $135^o$ અને $0^o$ છે.એવું જોવા મળ્યું છે કે $r_1$ ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી $h$ ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી $r_2$ ત્રિજ્યાની કેપિલરીમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર $(r_1/r_2)$ કેટલો થાય?
  • A$3/5$
  • B$4/5$
  • C$2/3$
  • D$2/5$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
d
\(h = \frac{{2{S_1}\cos \theta }}{{{r_1}{\rho _1}g}}\)

\(h = \frac{{2{s_2}\cos {\theta _2}}}{{{r_2}{\rho _2}g}}\)

\( \Rightarrow \frac{{{r_1}}}{{{r_2}}} = \frac{2}{5}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંસકિત બળો કોની વચ્ચે લાગે છે.
    View Solution
  • 2
    પ્રવાહીનું ગોળાકાર ટીપું $1000$ સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો $u _{ i }$ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને $u_f$ પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો $\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)$. (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો $x$ નું મૂલ્ય $.........$ હશે.
    View Solution
  • 3
    $0.1\; N / m$ નું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $5\;cm$ ત્રિજ્યા ધરાવતો પરપોટો બનાવવા  ......  $\times 10^{-3}\;J$ જેટલું કાર્ય કરવું પડે. 
    View Solution
  • 4
    $\rho$ ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ $\sigma$ જેટલી ધનતા અને $7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}$. જેટલું  પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા $......cm$ માં જેટલી થશે. ($g =10\,m / s ^{2}$)
    View Solution
  • 5
    $2.8\,mm$ વ્યાસવાળા ટીપાંમાંથી $125$ સમાન ટીપાં બનાવવામાં આવે છે.તો ઊર્જામાં ..... $erg$ જેટલો ફેરફાર થાય.(પૃષ્ઠતાણ = $75\, dynes/cm$)
    View Solution
  • 6
    પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
    View Solution
  • 7
    $2 \,cm$ વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન $64$ બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે.  પાણીનું પૃષ્ઠતાણ $0.075 \,N / m$ છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... $J$ થશે.
    View Solution
  • 8
    ખેડાણ એ માટી દ્વારા પાણીને જાળવી રાખવામાં કઈ રીતે મદદ કરે છે ?
    View Solution
  • 9
    કેશનળીને પાણીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું સ્તર નળીમાં $4 \,cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢે છે. જો એની જગ્યાએ અડધા વ્યાસ ધરાવતી નળીનો ઉપયોગ કરવામાં આવે, તો પાણી અંદાજે ........ $cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢશે ?
    View Solution
  • 10
    કાંચની બે પ્લેટ વચ્ચે પાણીનું ટીપું મૂકતાં તે કેવું દેખાય?
    View Solution