કેશનળીને પાણીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું સ્તર નળીમાં $4 \,cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢે છે. જો એની જગ્યાએ અડધા વ્યાસ ધરાવતી નળીનો ઉપયોગ કરવામાં આવે, તો પાણી અંદાજે ........ $cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢશે ?
  • A$2$
  • B$4$
  • C$8$
  • D$11$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

For capillary tube

\(h=\frac{2 T}{r \rho g}\)

We can say

\(h \propto \frac{1}{r} \text { or } h \propto \frac{1}{d}\)

So, \(\frac{h_1}{h_2}=\frac{d_2}{d_1}\)

\(\Rightarrow \frac{4}{x}=\frac{d}{2 d}\)

\(\Rightarrow x=8 \,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.15\, mm$ ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ $=0.05\, Nm ^{-1},$ ઘનતા $\left.=667\, kg m ^{-3}\right)$ શિરોલંબ ડૂબાડતા નળી $h$ ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો ઊંચાઈ $h(m$ માં) કેટલી હશે?

    $\left(g=10\, ms ^{-2}\right)$

    View Solution
  • 2
    $0.2\, m$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા કેટલું કાર્ય કરવું પડે?(સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.06\, N/m$)
    View Solution
  • 3
    બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$
    View Solution
  • 4
    એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઇ સુધી ચડે છે. જો પાણીની સપાટીની ઉપરની કેશનળીની લંબાઈ પાણીની ઊંચાઈ $h$ કરતાં ઓછી હોય, તો ... 
    View Solution
  • 5
    $7.2 ×10^{-2}\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં કેશનળી ડુબાડતાં $3\,cm$ ઊંચાઇ સુધી પ્રવાહી આવતું હોય,તો કેશનળીનો વ્યાસ કેટલો હશે?
    View Solution
  • 6
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 7
    કેશનળીમાં પાણી $10\; cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે અને એ જ કેશનળીમાં પાસે $3.42\; cm$ ઊંડાઈ જેટલો ઘટે છે. જો પારાની ઘનતા $13.6\; kg / m ^3$ અને સંપર્કકોણ $135^{\circ}$ છે તો પાણી અને પારા માટે પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો હશે? (પાણી અને કાચ માટે સંપર્કકોણ $0^{\circ}$ છે).
    View Solution
  • 8
    ત્રણ પરપોટા $A,B$ અને $C$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
    View Solution
  • 9
    $2 \times {10^{ - 3}}\,m.$ ત્રિજયા ધરાવતી કેશનળીમાં ઉપર ચડેલા પ્રવાહીનું વજન $6.28 \times {10^{ - 4}}\,N$ હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલુ થાય?
    View Solution
  • 10
    $4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
    View Solution