$n$ મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે.

$A \rightarrow B$ : $T$ તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ $V _{1}$ થી $V _{2}=2 V _{1}$ બમણું થાય છે અને દબાણ બદલાઈને $P _{1}$ થી $P _{2}$ થાય છે.

$B \rightarrow C$ ; અચળ દબાણ $P _{2}$ એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ $V _{1}$

$C \rightarrow A$ : અચળ કદે કે જે દબાણમાં $P _{2}$ થી $P _{1}$ ફેરફાર કરે છે.

એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.

JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution
  • 2
    બે જુદા પથ ($ACB$ અને $ADB$) પરથી એક વાયુને $A$  થી $B$ સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ $ACB$ અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા $60\,J$ છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય $30\,J$ છે. જ્યારે પથ $ADB$ અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $10\,J$ હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ $J$ હશે.
    View Solution
  • 3
    $PV$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ $27^{\circ} {C}$ તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને ${A}$ થી ${B}$ લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય $......\times 10^{-1} \,{J}$ જૂલ હશે.

    [આપેલ : $R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931$ ] (નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 4
    $0^{\circ} C$ તાપમાને રહેલ $100\;gram$ પાણીને રેફ્રીજરેટર દ્વારા લઘુતમ કાર્ય કરીને તેને $0^{\circ} C$ બરફમાં ફેરવવામાં આવે છે, તો $27^{\circ} C$ તાપમાને રહેલ વાતાવરણમાં કેટલી ઉર્જા (કેલરીમાં) મુક્ત કરશે? (નજીકતમ પૂર્ણાંકમાં જવાબ આપો)

    (બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \;Cal / gram$)

    View Solution
  • 5
    અચળ દબાણે અને $27 °C $ તાપમાને રહેલા $0.1$  મોલ વાયનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 7
    વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન $ {411^o}C $ અને $ {69^o}C $ વચ્ચે કાર્ય કરે છે.તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $1000 \,J$ હોય,તો ચક્ર દીઠ ....... $J$ કાર્ય થશે?
    View Solution
  • 9
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?
    View Solution
  • 10
    સમતાપી પ્રક્રિયાનો આલેખ કયો છે.
    View Solution