નાનો રેખીય પદાર્થ અંતર્ગોળ અરીસાની ઓપ્ટિકલ અક્ષ પર મૂકેલો છે. જો પદાર્થના નજીકના છેડાનું અંતર અરીસાની વક્રતા ત્રિજ્યાથી વધુ હોય ત્યારે.......
  • A
    વાસ્તવિક અને લાંબુ પ્રતિબિંબ રચાશે
  • B
    આભાસી અને લાંબુ પ્રતિબિંબ રચાશે
  • C
    વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ રચાશે
  • D
    આભાસી અને નાનું પ્રતિબિંબ રચાશે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા અક્ષરો પૃષ્ઠ પાર્શ્વીય વ્યુતક્રમણ નથી?
    View Solution
  • 3
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 4
    $15 cm$ જાડાઇના કાંચમાં હવાનો પરપોટો છે,તેને એક બાજુથી જોતાં $6cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $4cm$ એ દેખાય છે.તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    $20\,\, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ અને $f$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસાને $5\,\, cm$ અંતરે સમઅક્ષીય રીતે જોડેલા છે. સમાંતર પ્રકાશનું પુંજ બહિર્ગોળ લેન્સ પર આપાત થઈને અંતર્ગોળ લેન્સમાંથી સમાંતર પુંજ સ્વરૂપે નિર્ગમન પામે છે. તો $f = ….cm$
    View Solution
  • 6
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
    View Solution
  • 7
    ઓપ્ટીકલ ફાઈબરમાં અંદરના ભાગનો વક્રીભવનાંક $1.68$ અને બહારના ભાગનો વક્રીભવનાંક $1.44$ છે. ફાઈબરનું આકડાકીય મુખ કેટલું છે ?
    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 9
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશ પાવર સાદી રીતે ........થી આપી શકાય છે.
    View Solution
  • 10
    ઓરડાની છત અને બે પાસપાસેની દીવાલ પર અરીસા હોય,તો ઓરડા રહેલ માણસના કેટલા પ્રતિબિંબ દેખાય?
    View Solution