$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
  • A$-45.2$
  • B$45.2$
  • C$68$
  • D$-68$
Easy
Download our app for free and get startedPlay store
b
\(HCN\) ની આયનીકરણ ઉષ્મા = (પ્રબળ એસિડ & પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા - નિર્બળ એસિડ & પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા).

\(HCN\) ની આયનીકરણ ઉષ્મા \(= 55.9 - 12.1 = 43.8\,kJ\)

(માત્ર જુદી જુદી ઉષ્માના મૂલ્યનું પ્રમાણ વિસ્થાપિત થાય છે)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણમાં બરફ સાથે સંતુલનમાં પાણીની મોલર ઉષ્મા ક્ષમતા છે
    View Solution
  • 2
    જો અચળ તાપમાન $T$ તથા દબાણ $P$ એ ઉષ્માશોષક પ્રક્રિયા આપમેળે થતી હોય તો આપેલા પૈકી સાચું કયું ?
    View Solution
  • 3
    ........ માટે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ  હોય છે.
    View Solution
  • 4
    અચળ દબાણે પાણીની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય $75\,J\,K^{-1} \, mol^{-1}$ છે. પાણીનું મુક્ત પ્રસારણ થતું હોય ત્યારે $100$ ગ્રામ પાણીને $1\,KJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ......$K$
    View Solution
  • 5
    ...... એ અવસ્થાવિધેય નથી.

    $(I)\, q + W \,\,(II)\, q \,\,(III) \,W \,\,(IV)\, H - TS$

    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ સાચું છે ?
    View Solution
  • 7
    પાણીમાં એક મોલ નિર્જળ $AB$ ક્ષારને દ્રાવ્ય કરતાં $21.0 \,J\, mol ^{-1}$ ઉષ્મા છૂટી પડે છે. $AB$ ના $\Delta H$ હાઈડ્રેશનનું મૂલ્ય $-29.4\, J\, mol ^{-1}$ છે. તો $AB.2H_2O$ $_{(s)}$ ક્ષારની હાઈડ્રેટેડ દ્રાવ્યની ઉષ્મા કેટલા .....$J\, mol ^{-1}$ ?
    View Solution
  • 8
    $2{H_2}{O_2}(\ell )\,\, \to \,\,2{H_2}O(\ell )\,\, + \,\,{O_2}_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર કેટલો થશે ? જો ${H_2}{O_2}(\ell )$ અને ${H_2}{O}(\ell )$ ના નિર્માણની ઉષ્મા અનુક્રમે $-188$ અને $-286 \,KJ/$ મોલ છે.......$KJ/$મોલ
    View Solution
  • 9
     $Fe _{2} O _{3}( s )+3 H _{2}( g ) \rightarrow 2 Fe ( s )+ H _{2} O (l)$  પ્રક્રિયા માટે  $\Delta H$ અને  $\Delta E$ અચળ તાપમાન પર શું સંબંધિત છે
    View Solution
  • 10
    જ્યારે $\Delta \mathrm{H}$ (બાષ્ય) $=30 \mathrm{~kJ} / \mathrm{mol}$ અને $\Delta \mathrm{S}$ (બાષ્ય) $=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$, હોય ત્યારે એક વાતાવરણ પર બાષ્પનું તાપમાન. . . . . .$K$ છે.
    View Solution