પાણીમાં એક મોલ નિર્જળ $AB$ ક્ષારને દ્રાવ્ય કરતાં $21.0 \,J\, mol ^{-1}$ ઉષ્મા છૂટી પડે છે. $AB$ ના $\Delta H$ હાઈડ્રેશનનું મૂલ્ય $-29.4\, J\, mol ^{-1}$ છે. તો $AB.2H_2O$ $_{(s)}$ ક્ષારની હાઈડ્રેટેડ દ્રાવ્યની ઉષ્મા કેટલા .....$J\, mol ^{-1}$ ?
  • A$50.4$
  • B$8.4$
  • C$-50.4$
  • D$-8.4$
Medium
Download our app for free and get startedPlay store
b
નિર્જળ ક્ષારની હાઇડ્રેશન ઉષ્મા

= \({(\Delta H_{solution})}_{anhydrous\, salt} - {(\Delta H_{solution})}_{hydrated \,salt}\)

\(= - 29.4 = 21.0\)

\(= {(\Delta H_{solution})}_{hydrated\, salt}\)

\(= {(\Delta H_{solution})}_{hydrated\, salt}\) = \(+8.4 \,J \,mole ^{-1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા $.....$ છે.

    $A.$ $I _2( g ) \rightarrow 2 I ( g )$

    $B.$ $HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )$

    $C.$ $H _2 O ( l ) \rightarrow H _2 O ( g )$

    $D.$ $C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )$

    $E.$ પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)

    View Solution
  • 2
    $273\, K$ એ $1\, kg$ બરફ ને $383\, K$ એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા $4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}$ અને $2.0\, kJ\,K^{-1}\,kg^{-1}$ પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે $334 \,kJ\, kg^{-1}$ અને $2491\, kJ\, kg^{-1}$) ($log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)$ .......$kJ\,K^{-1}\,kg^{-1}$
    View Solution
  • 3
    જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta S > 0$ હોય, તો $\Delta H =$ ................
    View Solution
  • 4
    $X_2$, $Y_2$ અને $XY_3$ ના પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 $ $J\,K^{-1}$ $mol^{-1}$ છે. તો, $\frac{1}{2}{X_2}\, + \,\,\frac{3}{2}{Y_2}\, \to \,X{Y_3},\,\Delta H\,\, = \,\, - 30\,\,kJ,$ પ્રક્રિયાના સંતુલન વખતે કેટલા ......$K$ તાપમાન હશે ?
    View Solution
  • 5
    $A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....
    View Solution
  • 6
    એક ઉષ્માશોષક પ્રક્રિયા સ્વપ્રેરિત (નિયત દબાણે) છે, તો નીચેના પૈકી ...... સાચું છે.
    View Solution
  • 7
    જ્યારે મિથેન પ્રણાલી $A$ અને $B$ માં અનુક્રમે દહન થાય તો શું થાય છે ?

    પ્રણાલી $A$ પ્રણાલી $B$
    સમોષ્મી પ્રણાલી ડાયથર્મીક પાત્ર

     

    View Solution
  • 8
    $Na _{( g )}$ માંથી $Na ^{+}$ ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી $495.8\, kJ\, mol-1$ છે, જ્યારે $Br$ ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $-325.0\, kJ\,mol^{-1}$ છે. $NaBr$ ની લેટાઈસ એન્થાલ્પી $-728.4\, kJ\, mol^{-1}$ આપેલ છે. તો આયોનીક ઘન $NaBr$ ની સર્જનમાટેની ઊર્જા $(-)$ ......... $\times 10^{-1} ,kJ \,mol ^{-1}$ છે
    View Solution
  • 9
    $1$ મોલ આદર્શ વાયુના તાપમાનમાં $2\,^oC$ નો વધારો કરતા થતુ કાર્ય .........$J$ થશે.
    View Solution
  • 10
    નીચેના પ્રકમો પરથી પ્રકિયા $B + D \rightarrow E + 2C$ માટે $\Delta H$ નું મૂલ્ય કેટલા ........... $\mathrm{kJ/mol}$ હશે તે જણાવો.
      $\Delta H \,(kJ/mol)$
    $\frac 12 A \rightarrow B$ $+150$
    $3B \rightarrow 2C + D$ $-125$
    $E + A \rightarrow 2D$ $+350$
    View Solution