Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
$25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
$298\,K$ પર $BaSO _4$ નો દ્વાવ્યતા ગુણાકાર $1 \times 10^{-10}$ છે. $0 .1\, M\, K _2 SO _4( aq )$ દ્વાવણ માં $BaSO _4$ ની દ્રાવ્યતા $.......\times 10^{-9}\, g\, L ^{-1}$ છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : $BaSO _4$ નું મોલર દળ $233\, g\, mol\, m ^{-1}$ છે.