નીચે આપેલ ગેટ્‍સની ગોઠવણમાં ઇનપુટ $A$ અને $ B$ ના પદોમાં આઉટપુટ $Y$ ને કઈ રીતે તરીકે દર્શાવી શકાય?
NEET 2018, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપલા પરિપથમાં, $V(t)$ એ સિનુસોઈડલ વોલ્ટેજ સ્રોત છે,$R$ ની આસપાસ વોલ્ટેજ હોય $V _{A B}( t ) \ldots \ldots \ldots \ldots$
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $npn$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં $D.C.$ પ્રવાહ ગેઇન $250$, $R_C = 1\,k\, \Omega $ અને $V_{CC} = 10\,V$ છે.$V_{CE}$ ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......$\mu A$ હોવો જોઈએ?
    View Solution
  • 3
    $Ga-As-P$ જેવા અર્ધવાહકમાંથી $LED$ બનાવવામાં આવે છે. $LED$ નો બેન્ડગેપ $1.9\, eV$ છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે?

    $\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.$ and $\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]$

    View Solution
  • 4
    આપેલ લોઝિક પરિપથના ${A}, {B}$ ના ઈનપુટના મૂલ્યો $(0,0),(0,1),(1,0)$ અને $(1,1)$. તો આઉટપુટ $Y$ નો ક્રમ કેવો હશે?
    View Solution
  • 5
    ઓપરેશનલ એમ્પ્લિફાયર એ
    View Solution
  • 6
    અર્ધધાતુ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવેલ છે.

    કથન $A$ : $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર, $p-n-p$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે.

    કારણ $R$ : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    આપેલ લોજીક પરિપથ માટે નીચે આપેલ ઈનપુટ $A$ અને $B$ માટે આઉટપુટ, તરંગ સ્વરૂપ $..........$ હશે.
    View Solution
  • 9
    એક એમ્એપ્મ્પ્લલીફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર સંરચનામાં જોડવા માં  આવેલ છે. જ્યારે બેઝ-એમીટર વોલ્ટેજમા $10\, mV$ નું સિગ્નલ ઉમેરવામાં આવે છે તો બેઝ-પ્રવાહ $10 \,\mu A$ જેટલો બદલાય છે અને કલેકટર-પ્રવાહ $1.5 mA$ જેટલો બદલાય છે. ભાર અવરોધ $5 \,k \Omega$ છે. ટ્રાન્ઝિસ્ટરનની વોલ્ટેજ લબ્ધિ........ હશે
    View Solution
  • 10
    $N-$  પ્રકારના અર્ધવાહક માટે સાચું વિધાન કયું છે?
    View Solution