$Ga-As-P$ જેવા અર્ધવાહકમાંથી $LED$ બનાવવામાં આવે છે. $LED$ નો બેન્ડગેપ $1.9\, eV$ છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે?

$\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.$ and $\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]$

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવાહક માટે બેન્ડ ગેપ ઊર્જા કેટલા ....$eV$ હોય છે?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયાં લોજિક ગેટને સમતુલ્ય છે ?
    View Solution
  • 3
    $p$-પ્રકારના અર્ધવાહકમાં ગ્રાહ્ય (accepter) (ઉર્જા) સ્તર $6 \mathrm{eV}$ છે. હોલ ઉત્પન કરવા જરૂરી મહતમ તંરગલંબાઈ. . . . . . હશે.

    $\text { ( } h \mathrm{c}=1242 \mathrm{eVnm}$ આપેલ છે.) 

    View Solution
  • 4
    કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં ઇનપુટ અને આઉટપુટ વૉલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત ....... હોય છે.
    View Solution
  • 5
    નીચેની આકૃતિના લોજિક ગેટ દ્વારા મળતું પરિાામ કયા લોજિક ગેટ જેવું હોય?
    View Solution
  • 6
    જો જર્મેનિયમ સ્ફટિકમાં થોડા પ્રમાણમાં એન્ટિમની અશુદ્ઘિ ઉમેરતાં ........
    View Solution
  • 7
    આપેલ પરિપથ અને આપેલા ઈનપુટ $A$ અને $B$ માટે, આઉટપુટ $Y$ માટે સાચો ઉત્તર પસંદ કરો.
    View Solution
  • 8
    $CE$ ઍમ્પ્લિફાયર માટે પ્રવાહ ગેઇન $60$  છે. લોડ અવરોધ $5 × 10^3 \Omega$ અને ઇનપુટ અવરોધ $ 5 × 10^2 \Omega$ હોય, તો વૉલ્ટેજ ગેઇન ....... છે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયોડ બહારના પ્રતિરોધક સાથે જોડાયેલ છે અને ધારો કે ને બેરીયર પોટેન્શિયલ એ ડાયોડમાં બનાવવામાં આવે છે. જે $0.5 V$  મેળવવામાં આવેલ છે. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહની કિંમત...... મીલી એમ્પિયર.
    View Solution
  • 10
    એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution