Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$N - P - N $ ટ્રાન્સમીટરમાં સામાન્ય વિદ્યુતપ્રવાહ માધ્યમ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સામાન્ય વોલ્ટેજ એમ્પ્લિફાયર કલેક્ટર સાથે ભાર અવરોધ $R_L $ અને આધાર અવરોધ $R_B$ સાથે જોડેલ છે. $V_{CE} = 4V$ આધાર દ્વારા નીકળતો વોલ્ટેજ $V_{BE} = 0.6 V,$ વિદ્યુતપ્રવાહની કલેક્ટર $4 mA$ અને વિદ્યુતપ્રવાહ પરિવર્ધન અચળાંક $\beta=100$ તો $R_L$ અને $R_B$ ની કિંમત અનુક્રમે ........છે.
અર્ધવાહક ધટકને બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે બેટરીને ઉલટાવતા પ્રવાહ શૂન્ય થાય છે, તો તે ધટક કયો હશે?
એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
નીચેની આકૃતિમાં જુદા જુદા ત્રણ અર્ધવાહકો માટે બૅન્ડ ડાયાગ્રામ $(Band \,diagram) $ દર્શાવેલ છે, તો ડાબી બાજુથી શરૂ કરી જમણી બાજુ જતા તે અનુક્રમે કયા કયા અર્ધવાહકોની છે ?