નીચે આપેલ લાક્ષણિકતાઓ $(a),(b),(c),(d) $ ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
  • Aસોલાર સેલ,$LDR$ (લાઇટ ડિપેન્ડેન્ટ રેજીસ્ટેન્સ), ઝેનર ડાયોડ,સાદો ડાયોડ
  • Bઝેનર ડાયોડ,સોલાર સેલ, સાદો ડાયોડ, $LDR$ (લાઇટ ડિપેન્ડેન્ટ રેજીસ્ટેન્સ)
  • Cસાદો ડાયોડ, ઝેનર ડાયોડ,સોલાર સેલ,$LDR$ (લાઇટ ડિપેન્ડેન્ટ રેજીસ્ટેન્સ)
  • Dઝેનર ડાયોડ,સાદો ડાયોડ,$LDR $ (લાઇટ ડિપેન્ડેન્ટ રેજીસ્ટેન્સ),સોલાર સેલ
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
c
Graph \((a)\) is for a simple diode.

Graph \((b)\) is showing the \(V\) Break down used for zener diode.

Graph \((c)\) is for solar cell which shows cut-off voltage and open circuit current.

Graph \((d)\) shows the variation of resistance \(h\) and hence current with intensity of light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બે ઇનપુટ અને $C$ એ આઉટપુટ છે. આ પરિપથ કયો લૉજિક ગેટ દર્શાવે છે ?
    View Solution
  • 2
    અર્ધવાહકમાં ઇલેકટ્રોન અને હોલની સંખ્યા ઘનતા $8 \times 10^{18}/m^3$ અને $5 \times 10^{18}/m $છે,ઇલેકટ્રોન અને હોલની મોબિલીટી $2.3 m^2/volt-sec$ અને $0.01 m^2/volt-sec$ છે,તો અર્ધવાહક......
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I:$ એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે.

    વિધાન $II:$ ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
    View Solution
  • 5
    એક $p-n$ જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં $I-V$ લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે $2 \,V$ અને $4 \,V$ ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
    View Solution
  • 6
    ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 7
    અંર્તગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે.તો બર્હિગત અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ
    View Solution
  • 8
    આપેલ પરિપથ અને આપેલા ઈનપુટ $A$ અને $B$ માટે, આઉટપુટ $Y$ માટે સાચો ઉત્તર પસંદ કરો.
    View Solution
  • 9
    ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે $CE$ સંરયનામાં $V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega$ અને $\beta=100$ હોય, તો બેઝ પ્રવાહ $I_b$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 10
    વિધાન$-I :$ સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. 

    વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. 

    ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution