નીચે આપેલ $LCR$ પરિપથને $V_{ac}$ વૉલ્ટ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ($Hz$ માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
JEE MAIN 2013, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $250 \,{V}$ અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે $100 \,\Omega$ નો અવરોધ, $0.1\, \mu {F}$ કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (${H}$ માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ $60\, {Hz}$ છે. 
    View Solution
  • 2
    શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    $2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 4
    $E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 5
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 6
    એક $L = 0.02\,H$ ઇન્ડકટરને $V(t) = 100\,sin\,(500t)$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
    View Solution
  • 8
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    એક $AC$ ઉદગમને $100 \,mH$ ના ઈન્ડકટર $100 \,\mu F$. ના સંધારક અને $120 \,\Omega$ ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. $2 \,J / K$ જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને $16^{\circ} C$ જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... $S$ હશે.
    View Solution
  • 10
    એક $200\, V , 50 \,Hz$ ના $ac$ સપ્લાય સાથે $40\, \mu F$ નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું $rms$ મુલ્ય આશરે .......................$\;A$ છે 
    View Solution