નીચે આપેલ પેપર ક્રોમેટોગ્રાફીની માહિતીનો ઉપયોગ કરતાં 

$A$ નું ગણતરી કરેલ $R_f$ મૂલ્ય .......... $\times 10^{-1}$ છે.

  • A$2$
  • B$1$
  • C$4$
  • D$3$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\(R _{ f }=\frac{\text { Distance travelled by compound }}{\text { Distance travelled by solvent }}\)

on chromatogram distance travelled by cmopound is \(\rightarrow 2 \,cm\)

Distance travelled by solvent \(=5\, cm\)

So \(R _{ f }=\frac{2}{5}=4 \times 10^{-1}=0.4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 2
    હેલોજેન્સ માટે પરીક્ષણ કરતી વખતે લેસાઇન અર્કને સાંદ્ર $HNO_3$થી ઉકાળવામાં આવે છે. આમ કરીને....
    View Solution
  • 3
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    પ્રૂશિયન બ્લૂ રચાય છે,જ્યારે ..... .
    View Solution
  • 5
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેમાં થાય છે ?
    View Solution
  • 6
    ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે:

    ${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$

    $y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 7
    હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં $250 \,mg$ એક કાર્બનિક સંયોજન $141 \,mg$ $AgBr$ આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો.

    (પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)

    View Solution
  • 8
    જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
    View Solution
  • 9
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 10
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution