નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
b
Kjeldahl's method is not applicable to the compounds containing nitrogen having nitro and azo group and nitrogen present in the ring (pyridine), as nitrogen of these compounds does not change to ammonium sulphate under these conditions.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉત્કલનબિંદુઓમાં પૂરતો તફાવત ધરાવતા પ્રવાહીઓનું અલગીકરણ કરવા શુદ્ધિકરણની કઈ રીત વપરાય છે ?
    View Solution
  • 2
    કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન $.......$ હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
    View Solution
  • 3
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution
  • 4
    ધન આયન $y^{2+}$ સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક $(X)$ ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક $(X)$ અને ધન આયન (કેટાયન) $\left(y^{2+}\right)$ અનુક્રમે શોધો.
    View Solution
  • 5
    ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે:

    ${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$

    $y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 6
    ઓર્થો અને પેરા નાઇટ્રોફીનોલનું $1 :1$ મિશ્રણને  અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?
    View Solution
  • 7
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 8
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે તથા બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.
    View Solution
  • 9
    પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution