Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?