નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
  • A
    કેટલાક સજીવોનો વિકાસ તંતુ સ્વરૂપે અથવા કોષોનાં સમૂહ સ્વરૂપે થાય છે.
  • B
    કોષો બીજા કોષો સાથે અડોઅડ રહેલાં હોય છે.
  • C
    બહુકોષીય સ્વરૂપમાં વિકાસ કે વિભેદન પામતાં નથી.
  • D
    એકકોષી અને બહુકોષી બંને સ્વરૂપમાં વિકાસ અને વિભેદન પામે છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વનસ્પતિ અને પ્રાણીકોષમાં જુદા જુદા ઉત્સેચકો ધરાવતી રચના:
    View Solution
  • 2
    નીચેનો ક્યો સજીવ એકકોષીય છે ?
    View Solution
  • 3
    $.......$ માં મુખ્યત્વે લિગ્નીનનો ભરાવો થતો જોવા મળે છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?
    View Solution
  • 5
    કોષરસ પટલ એ .........
    View Solution
  • 6
    જીવાણુના ગ્રામ પૉઝિટિવ અને ગ્રામ નેગેટિવ પ્રકાર શાના આધારે પડયા છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી એક અસત્ય વિધાન છે :
    View Solution
  • 8
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે $?$
    View Solution
  • 9
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution
  • 10
    કોષરસસ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે?
    View Solution