વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.
કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
$(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.
$(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.
$(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય
$(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.