લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
  • A$N$
  • B$S$
  • C
    આપેલા બધાજ 
  • D$P$
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ-$I$ (સંયોજન) સૂચિ-$II$ (રંગ)
    $A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ $I$ જાંબલી
    $B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ $II$ લોહીજેવો લાલ
    $C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ $III$ પ્રસિયન બ્લૂ (વાદળી)
    $D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ $IV$ પીળો

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 2
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
    View Solution
  • 4
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 5
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 7
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે તથા બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.
    View Solution
  • 8
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.
    View Solution
  • 10
    હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
    View Solution