સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે તથા બાષ્પઘનતા $30$ છે. આથી સંયોજનનું આણ્વીય સૂત્ર ...... થશે.
  • A$C_3H_6O_3$
  • B$C_2H_4O_2$
  • C$C_2H_4O$
  • D$CH_2O$
Medium
Download our app for free and get startedPlay store
b
પ્રમાણ સૂચક સૂત્ર= \(CH_2O\)

 પ્રમાણ સૂચક સૂત્ર દળ=\( 12 + 2 + 16 = 30\)

 આણવિય દળ= \(2 × 30 = 60\)

પ્રમાણ સૂચક સૂત્ર દળ  \( = \,\,\frac{{60}}{{30}}\,\, = \,\,2\)

અણુસૂત્ર = (પ્રમાણસૂચક સૂત્ર)\(n  =\)\( (CH_2O)_2\) = \(C_2H_4O_2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
    View Solution
  • 3
    ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે:

    ${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$

    $y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 4
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 5
    નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા પદાર્થના લેસાઈન દ્રાવણની જ્યારે આલ્કલી તથા ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લાલ રંગ મળશે ?
    View Solution
  • 7
    નીચેના પૈકી કઈ વૈજ્ઞાનિક પધ્ધતિ એ પ્રવાહીમાં પાણીની હાજરી શોધવા માટેની સૌથી સારી કસોટી છે ?
    View Solution
  • 8
    ડયુમાની પદ્ધતિમાં નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં $0.35\, g$ કાર્બનિક સંયોજનના $55\, mL$ નાઈટ્રોજનને એકત્ર કરવા માટે $300\, K$ તાપમાન અને $715\, mm$ દબાણ આપ્યું હતું.સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી રચના હશે. ($300\, K$ એ જલીય તણાવ $= 15\, mm$).
    View Solution
  • 9
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 10
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution