નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે $.......$ છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,$2-$ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝ
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
a
Both Amylose and Sucrose does not give Benedict's test.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આઇસો-ઈલેકટ્રિક પર 
    View Solution
  • 2
    રીબોફલેવીન એ.......નું રાસાયણિક નામ છે.
    View Solution
  • 3
    $\alpha - D - $ગ્લુકોઝ અને $\beta - D - $ગ્લુકોઝ તેના કાર્બનમાં એક તફાવત હોવાને કારણે તે એકબીજાથી ભિન્ન હોવાને કારણે ... .
    View Solution
  • 4
    ફક્ત $RNA$ માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા $\dots\dots\dots$ છે.
    View Solution
  • 5
    કયા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ દર્પણને સિલ્વરમાં થાય છે?
    View Solution
  • 6
    લાઇસિન એ કઈ  $pH$  ક્રમમા  પાણીમાં ઓછામાં ઓછું દ્રાવ્ય હોય છે
    View Solution
  • 7
    $DNA$ માં હાજર પિરીમિડીન બેઇઝ .......... છે.
    View Solution
  • 8
    ન્યુક્લિક એસિડમાં ન્યુકિલઓટાઇડ એકબીજા સાથે કઇ રીતે જોડાયેલા હોય છે?
    View Solution
  • 9
    ઉત્સેચકોના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો.

    $(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે

    $(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.

    $(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.

    $(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    નીચેનામાંથી કયું સંયોજન એ જલીય $KOH$ દ્રાવણમાં રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે 
    View Solution