નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણે $R$ થી દર્શાવેલ છે.
કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.
કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
A$A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ નું સાચી સમજણ આપે છે.
B$A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ નું સાચી સમજણ આપતું નથી.
C$A$ સાયું છે પણ $R$ ખોટું છે.
D$A$ ખોટું છે પણ $R$ સાયું છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
a Theory based
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\,\ A$ પ્રવાહ અને $7\,\Omega$ ના અવરોધમાંથી $0.3\,\ A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ છે.
દર્શાવેલા મીટરબ્રીજમાં અવરોધ $x$ એ અવરોધનું ઋણ તાપમાન ગુણાંક ધરાવે છે. સર્કિટમાં જ્યારે થોડાક સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે અન્ય અવરોધોમાં થતો ફેરફાર અવગણ્યમાં આવે તો તટસ્થ બિંદુ કોની તરફ ખસે?