નીચે બે વિધાનો આપેલા છે:

વિધાન $I$ : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે.

વિધાન $II$ : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Bવિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાયું છે.
  • Cવિધાન $I$ સાચુ પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાયાં છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
Statement \(I\) is correct as we know contact angle depends on cohesine and adhesive forces.

Statement \(II\) is incorrect because height of liquid is given by \(h==\frac{2 T \cos \theta_C}{\rho g r}\) where \(r\) is radius of

Tube (assuming length of capillary is sufficient) Hence option \((3)\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો અલગ અલગ ત્રિજ્યાના બે સાબુના પરપોટા એક નળી દ્વારા જોડાયેલા હોય, તો
    View Solution
  • 2
    રેઈનકોટ્સને ક્યા દ્રવ્યો (પદાર્થો) સાથે કોટિંગ દ્વારા વોટરપ્રૂફ બનાવવામાં આવે છે ?
    View Solution
  • 3
    $V $ કદ ઘરાવતા પરપોટા બનાવવા $W$ કાર્ય કરવું પડતું હોય,તો $2V$ કદ ઘરાવતા પરપોટાને બનાવવા કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 4
    $30 \,dynes\, per\, cm $ પૃષ્ઠતાણ ધરાવતા $\frac{1}{{\sqrt \pi }}\,cm$ ત્રિજયાના પરપોટાની ત્રિજયા $\frac{2}{{\sqrt \pi }}\,cm$ કરવા માટે ....... $ergs$ કાર્ય કરવું પડે.
    View Solution
  • 5
    $0 .1\, cm$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ $0.06\, N/m$ અને ઘનતા $10^3\, kg/m^3$ છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં $1100\, Nm^{-2}$ વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... $m$ ઊંડાઇએ હશે. $(g\, = 9.8\, ms^{- 2})$
    View Solution
  • 6
    કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 7
    પૃથ્વી પર પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.તો ચંદ્ર પર પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં કેટલી ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે ?
    View Solution
  • 8
    $\frac{3}{{100}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $10\,cm$ ત્રિજયાનો પરપોટા બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 9
    $4\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યાના પરપોટામાં તેને સંપર્ક કર્યા સીવાય ફસાયેલ છે.$P_2$ એ અંદરના પરપોટાની અંદરનું દબાણ અને $P_0$ એ બહારના પરપોટાની બહારનું દબાણ છે.બીજા એક પરપોટોની ત્રિજ્યા જેની અંદર બહારના દબાણનો તફાવત $P_2 - P_0$ હોય? ....... $cm$
    View Solution
  • 10
    $4.5 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ $0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}$ હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . .  થશે.
    View Solution