નીચેનામાંથી કયો પદાર્થ નાઈટ્રોજન માટેની લેસાઈન કસોટી આપશે ?
  • A$NH_2NH_2$
  • B$NaNO_3$
  • C$NH_4Cl$
  • D$NaCN$
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મીઠાની અશુદ્ધિ ધરાવતા કપુરના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 2
    આયર્ન હેકઝ સાયનો ફેરેટ નું સૂત્ર જણાવો.
    View Solution
  • 3
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 4
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 5
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 6
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 7
    વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

    $A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

    $B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

    $C$. પેપર ક્રોમેટોગ્રાફી

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 9
    કપૂરનો ઉપયોગ આણ્વિય દળ નક્કી કરવામાં થાય છે કારણ કે
    View Solution
  • 10
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution