નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

  • Aબંન્ને વિધાનો $I$ અને $II$ ખોટા છે.
  • Bવિધ્ધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાયું છે.
  • Cબંન્ને વિધાનો $I$ અને $II$ સાચા છે.
  • Dવિધાન $I$ સાયું છે, પણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
Nitrogen present in pyridine can not be estimated by Kjeldahl method as the nitrogen present in pyridine can not be easily converted into ammonium sulphate.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના $0.172\, g$ એ $0.08\, g$ બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?
    View Solution
  • 2
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 3
    નાઈટ્રોજન ના પરિમાપન માટેની જેલ્ડાહલ પધ્ધતિમાં $\mathrm{CuSO}_4$ તરીકે વર્તે છે.
    View Solution
  • 4
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 5
    ફુલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં દ્રાવ્ય હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન $.......$ હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
    View Solution
  • 7
    ડ્યુમાની પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સૌ પ્રથમ શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution
  • 8
    ક્યા તત્ત્વને શોધવા માટે લેસાઈન કસોટીનો ઉપયોગ થાય છે. 
    View Solution
  • 9
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution
  • 10
    ઓર્થો અને પેરા નાઇટ્રોફીનોલનું $1 :1$ મિશ્રણને  અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?
    View Solution