નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

  • Aબંન્ને વિધાનો $I$ અને $II$ ખોટા છે.
  • Bવિધ્ધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાયું છે.
  • Cબંન્ને વિધાનો $I$ અને $II$ સાચા છે.
  • Dવિધાન $I$ સાયું છે, પણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
Nitrogen present in pyridine can not be estimated by Kjeldahl method as the nitrogen present in pyridine can not be easily converted into ammonium sulphate.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
    સૂચિ $I$ સૂચિ $II$
    $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
    $(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
    $(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
    View Solution
  • 2
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 3
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 4
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C{H_2}O$ છે. જો તેનું પરમાણ્વીય વજન $180$ છે. સંયોજનનું પરમાણ્વીય સૂત્ર શું છે?
    View Solution
  • 5
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 6
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 8
    આયર્ન હેકઝ સાયનો ફેરેટ નું સૂત્ર જણાવો.
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    $0.30\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.20\,g$ કાર્બન ડાયોકસાઈડ અને $0.10\,g$ પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી $\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution