નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.

વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.

ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.

  • Aબંન્ને વિધાનો $I$ અને $II$ ખોટા છે.
  • Bવિધ્ધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાયું છે.
  • Cબંન્ને વિધાનો $I$ અને $II$ સાચા છે.
  • Dવિધાન $I$ સાયું છે, પણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
Nitrogen present in pyridine can not be estimated by Kjeldahl method as the nitrogen present in pyridine can not be easily converted into ammonium sulphate.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઇન કસોટીમાં હેલોજેન્સની તપાસ માટે, સોડિયમ ધાતુના પિગલિતનો અર્ક સૌ પ્રથમ સાંદ્ર નાઇટ્રિક એસિડથી બાફવામાં આવે છે. એ છે......
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution
  • 3
    $C, H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનના $0.492 \,g$ નું સંપૂર્ણ દહન કરતાં $0.7938 \,g CO _{2}$ અને $0.4428 \,g$ $H _{2} O$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી $(\%)$ ............ છે.
    View Solution
  • 4
    લેસાઇન કસોટીમાં હેલોજેન્સની તપાસ માટે, સોડિયમ ધાતુના પિગલિતનો અર્ક સૌ પ્રથમ સાંદ્ર નાઇટ્રિક એસિડથી બાફવામાં આવે છે. એ છે......
    View Solution
  • 5
    હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન $A, B$ અને $C$ ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું $R_f$ મૂલ્ય $......\times 10^{-2}$ છે.
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 7
    જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
    View Solution
  • 8
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 9
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 10
    ડયુમાની પદ્ધતિમાં નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં $0.35\, g$ કાર્બનિક સંયોજનના $55\, mL$ નાઈટ્રોજનને એકત્ર કરવા માટે $300\, K$ તાપમાન અને $715\, mm$ દબાણ આપ્યું હતું.સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી રચના હશે. ($300\, K$ એ જલીય તણાવ $= 15\, mm$).
    View Solution